Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

*ભ્રષ્ટાચાર ની દોડ માં અંધ બનેલ તંત્રની ઘોર બેદરકારી વર્ષો થી રોડ ઉપર છે ખુલ્લા વાયર *

“આ છે મારું અમદાવાદ”

*ભ્રષ્ટાચાર ની દોડ માં અંધ બનેલ તંત્રની ઘોર બેદરકારી વર્ષો થી રોડ ઉપર છે ખુલ્લા વાયર *

મણીનગર રેલ્વે સ્ટેશન સામે સ્થિત રાજ રત્ન આર્કેડ ની બહાર ટ્રાફીક બુથની બાજુમાં કોઇ ખુલ્લો પડેલો કેબલ ( વાયાર ) અનેક વાર પગમાં આવતા ( ફસાતાં) અનેક લોકો ઇજાગ્રસ્ત થયેલ છે અને આવનારા સમય માં કોઈ વ્યક્તિ અકસ્માતે આ વાયર થી અવસાન થાય તેની તંત્ર દ્વારા રાહ જોવાઈ રહી છે… સામાન્ય માણસ ની તકલીફો નું સમાધાન તંત્ર ના કયાં વિભાગ ની અને કઈ કક્ષા ના જવાબદાર અઘિકારી ની આ જવાબદારી…? જુઓ આ ઉપરોકત ફોટા માં… આ છે મારું અમદાવાદ.

संबंधित पोस्ट

ભાજપે ચૂંટણીની તૈયારીઓ કરી શરૂ;CM પટેલની પાર્લામેન્ટ્રી બોર્ડમાં એન્ટ્રી

Karnavati 24 News

રાજુલા પોલીસ સ્ટેશનમાં પડી રહેલા ૬૦ બિનવારસી વાહનોની આગામી તા.૦૬ સપ્ટેમ્બરના રોજ જાહેર હરાજી થશે

Karnavati 24 News

જામનગર જીલ્લા પંચાયતના સુપરવાઈઝરે પત્ની પર ગુજાર્યો અમાનુષી ત્રાસ, ફરિયાદ દાખલ

Karnavati 24 News

ભારતમાં રોજના ઓમિક્રૉનના આવી શકે છે 14 લાખ કેસ, સરકારની ચેતવણી

Karnavati 24 News

ગારીયાધાર ના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી મહુવા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ઉપસ્થિત

Karnavati 24 News

ક્રિકેટર રોહિત શર્માએ મુંબઈમાં 2 એપાર્ટમેન્ટ આપ્યા ભાડે, દર મહિને ₹2.5 લાખનું આવશે ભાડું

Admin