Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

96 લાઠી વિધાનસભા ના કરિયાણા ગામે જન સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

96 લાઠી વિધાનસભા ના કરિયાણા ગામે જન સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું . આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા ના હસ્તે ખોડાભાઈ મીઠાપરા તેમના 200 સાથીદારો સાથે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા સાથે સાથે બાબરા શહેરમાંથી કોંગ્રેસ અગ્રણી એવા  બાબુભાઈ કારેટીયા તથા કોળી સમાજના અગ્રણી એવા નટુભાઈ જાસલીયા તથા લોહાણા સમાજના અગ્રણી શ્રી ભાવેશભાઈ જસાણી મુસ્લિમ સમાજના અગ્રણી મહેબૂબભાઈ તથા

બાબરા લઘુમતી સમાજ ઉપપ્રમુખ શ્રી રહીમભાઈ અજમેરી તથા મુસ્લિમ સમાજ અગ્રણી  અબ્દુલભાઈ પરમાર તથા ગૌતમભાઈ મીઠાપરા શીવાભાઈ રમેશભાઈ રાઠોડ ઉકાભાઇ બળુભાઈ તલસાણીયા દિનેશભાઈ દેવાભાઈ હકાભાઇ વિરજીભાઈ તથા બહોળી સંખ્યામાં અન્ય કાર્યકર્તાઓ માનનીય  કેજરીવાલ સાહેબ   તથા આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈ ને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા આ પ્રસંગે જિલ્લા ઉપપ્રમુખ શૈલેષભાઈ ભાદાણી તથા જિલ્લા યુવા ઉપપ્રમુખ કૌશિકભાઇ ભરાડ તથા જિલ્લા કિસાન મોરચાના આગેવાન એવા ડાયાલાલ કારેટિયા તથા વિધાનસભા સંગઠન મંત્રી પ્રતિકભાઇ સાયજા તથા સહ સંગઠન મંત્રી મનીષભાઈ પોકિયા તથા અન્ય કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો

संबंधित पोस्ट

લીઝ ટ્રસ બન્યા બ્રિટનના નવા વડાપ્રધાન,  લીઝ ટ્રસની આવતીકાલે થશે શપથવિધિ  

‘ભારત જોડો યાત્રા પર હુમલો, સફળતાનો સંકેત’, કોંગ્રેસે કહ્યું- યાત્રા પછી ખતમ થઈ જશે ભાજપ

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin

રાજ્યમાં 18 લાખ મતદારો નકલી હોવાનો કોંગ્રેસનો દાવો, મહેસાણામાં પણ નકલી મતદારો – કોંગ્રેસ

Karnavati 24 News

પૂર્વ અમદાવાદમાં જાહેર સભા બાદ અમિત શાહનો આજે રોડ શો યોજાશે, CMનો પણ રોડ શો, જાણો બીજા નેતાનો ક્યાં છે પ્રવાસ

Admin

ભરૂચ જિલ્લા કોંગ્રેસ ખાતે વડીલો ના ઘર ખાતે ભોજન પીરસાયુ

Karnavati 24 News