Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષે આમ આદમી પાર્ટીને ભાજપની B ટીમ ગણાવી . . .

આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસ પણ આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ મતદારોને રિઝવવા વિનામૂલ્યે સેવાઓ તરફ વળી છે. એક તરફ રેવડીની ચુંટણીલક્ષી જાહેરાતોનો વિવાદ સુપ્રીમમાં ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ કોંગ્રેસે પોતાના સંકલ્પ પત્રમાં પોતાની સરકાર આવશે તો આરોગ્યલક્ષી સેવાઓ વિનામુલ્યે આપવાની ખાતરી આપી હતી. જ્યારે બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષે આમ આદમી પાર્ટીને ભાજપની B ટીમ ગણાવી છે આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસ પણ આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ મતદારોને રિઝવવા વિનામૂલ્યે સેવાઓ તરફ વળી છે. એક તરફ રેવડીની ચુંટણીલક્ષી જાહેરાતોનો વિવાદ સુપ્રીમમાં ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ કોંગ્રેસે પોતાના સંકલ્પ પત્રમાં પોતાની સરકાર આવશે તો આરોગ્યલક્ષી સેવાઓ વિનામુલ્યે આપવાની ખાતરી આપી હતી. જ્યારે બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષે આમ આદમી પાર્ટીને ભાજપની B ટીમ ગણાવી છેઆરોગ્યલક્ષી સેવાઓ વિનામુલ્યે આપવાની ખાતરી આપી હતી. જ્યારે બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષે આમ આદમી પાર્ટીને ભાજપની B ટીમ ગણાવી છે આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસ પણ આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ મતદારોને રિઝવવા વિનામૂલ્યે સેવાઓ તરફ વળી છે. એક તરફ રેવડીની ચુંટણીલક્ષી જાહેરાતોનો વિવાદ સુપ્રીમમાં ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ કોંગ્રેસે પોતાના સંકલ્પ પત્રમાં પોતાની સરકાર આવશે તો આરોગ્યલક્ષી સેવાઓ વિનામુલ્યે આપવાની ખાતરી આપી હતી. જ્યારે બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષે આમ આદમી પાર્ટીને ભાજપની B ટીમ ગણાવી છે

संबंधित पोस्ट

ભાજપમાં જોડાવવાની ચર્ચા અને વિધાનસભાના સત્ર પહેલા આપના 5 ધારાસભ્યો કેજરીવાલને મળ્યા

Admin

Nitish after taking oath as Bihar CM: ‘PM Modi won in 2014, but will he…’

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: PM મોદીને ગુજરાત ચૂંટણીમાં બાટલા હાઉસ યાદ આવ્યું, આતંકવાદ પર કોંગ્રેસને ઘેરી

Admin

માનહાનિ કેસમાં ભાજપના સાંસદ મનોજ તિવારીની અરજી ફગાવી દેવામાં આવી

Admin

અમદાવાદ જિલ્લામાં 25થી વધુ વિકાસ કાર્યોના લોકાર્પણ, 15થી વધારે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા

Karnavati 24 News

ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સંબોધન બેઠકમાં હાજરી આપતા જવાહરભાઈ ચાવડા

Karnavati 24 News