Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અમરેલી જિલ્લાના ભાદરવી અમાષ ના રોજ સુરાપુરા શ્રી પાતા દાદા ના નૂતન મંદિર નો જીણોદ્ધાર મહોત્સવ યોજાયો

કર્ણાવતી 24 ન્યૂઝ ના પ્રત્રકાર પ્રકાશભાઈ.
તેનું વિડિયો સુટિંગ લેનાર. કર્ણાવતી 24 ન્યૂઝ ના પત્રકાર પ્રકાશભાઈ. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વલારડી ગામે તા.27/8/22. ના રોજ સમસ્ત વઘાસિયા પરિવાર ના સુરાપુરા શ્રી પાતા દાદા ના સાનિધ્યમાં ભાદરવી અમાષ ના રોજ દિવ્યધામ મંદિર વેલારડી ના આયોજકો રાજુભાઈ વઘાસીયા દિનેશ ભાઈ વઘાસીયા હરેશ ભાઈ વઘાસીયા મહેશ ભાઈ વઘાસીયા ની હાજરી માં સુરાપુરા શ્રી પાતા દાદા ના નૂતન મંદિર નો જીણોદ્ધાર મહોત્સવ યોજાયો હતો. તેમાં પાચ હજાર લોકો એ પ્રસાદ લીધો હતો. તેનું વિડિયો સુટિંગ લેનાર કર્ણાવતી 24 ન્યૂઝ ના પ્રત્રકાર પ્રકાશભાઈ વઘાસિયા.નો અહેવાલ.

संबंधित पोस्ट

પાટણ જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સંસદસભ્ય તથા ધારાસભ્યઓના પ્રશ્નો બાબતે ચર્ચા કરાઇ

Karnavati 24 News

સ્થાનિક કાર્યકર ન મૂકાય ત્યાં સુધી આંગણવાડીમાં બાળકોને ભણવા નહીં મોકલવા ગ્રામજનોનો હુંકાર

Karnavati 24 News

જામનગરની ભાગોળે યુવાનની હત્યા નીપજાવનાર ત્રણેય આરોપી પકડાયા

Karnavati 24 News

વાપીની BNB સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીને બે ગોલ્ડ મેડલ મેળવ્યા

Karnavati 24 News

 લોચન સહેરા અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા, 7 IAS અધિકારીની બદલી

Karnavati 24 News

ગીર ગઢડા તાલુકાના સીમાસી ગામે મારામારીના બનાવમાં સામસામી ૧૫ શખ્સો સામે સામે ફરિયાદ

Karnavati 24 News