Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશ

અમરેલી જિલ્લાના બાગાયતદાર ખેડૂતો ફળ પાક વાવેતરની બીજા-ત્રીજા વર્ષની સહાય માટે તા.૩૧ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી

અમરેલી જિલ્લાના બાગાયતદાર ખેડૂતો ફળ પાક વાવેતરની બીજા-ત્રીજા વર્ષની સહાય માટે તા.૩૧ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી

 

  અમરેલી જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને   બાગાયત કચેરી દ્વારા જે ખેડૂતોને વર્ષ ૨૦૨૦-૨૧ અને વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ફળઝાડના વાવેતર માટે સહાય મેળવી હોય તેવા સહાય મેળવનાર લાભાર્થીઓને બીજા-ત્રીજા વર્ષના હપ્તાની રકમ ચૂકવવામાં આવી રહી છે. આ રકમની ચૂકવણી માટે નાયબ બાગાયાત નિયામકશ્રીજિલ્લા બાગાયત કચેરી દ્વારા ખેડૂતોને દસ્તાવેજો રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું છે

. જે ખેડૂતોએ બીજા – ત્રીજા વર્ષ માટે ફળ પાક વાવેતરમાં સહાય માટે અરજીઓ કરવાની બાકી હોય તેમણે પુરાવાઓ સાથે તા.૩૧/૮/૨૦૨૨  સુધીમાં આ માટે અરજી કરવી. વધુ માહિતી માટે બાગાયત કચેરીનો સંપર્ક કરવો. આ ઉપરાંત આ યોજનાનો લાભ લેવા તા.૩૧/૦૮/૨૦૨૨ સુધીમાં જરૂરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકશ્રીજિલ્લા બાગાયત કચેરીસરદાર ચોકચક્કરગઢ રોડઅમરેલી ખાતે સંપર્ક કરવા અને અરજીઓ મોકલાવી આપવા માટે નાયબ બાગાયત નિયામકશ્રી અમરેલીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે. બીજા-ત્રીજા વર્ષની સહાય માટે તા.૩૧ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી

संबंधित पोस्ट

જૂનાગઢ જિલ્લા માં 338 ગામના મતદાન મથક ખાતે બપોર બાદ પોલીંગ સ્ટાફ અને પોલીસ પહોંચી જશે

Karnavati 24 News

લીંબડી સર્કિટ હાઉસ પાસે કાર પલ્ટી મારી જતા એક વ્યક્તિનું મોત નિપજ્યું

Karnavati 24 News

 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓ બંધ કરવા રજૂઆત કરતા વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી

Karnavati 24 News

સુરત જીલ્લાના ઓલપાડમાં 4 વર્ષની બાળકી પ્લાસ્ટીકના ભુંગળામાં ફસાઈ જતા મોત નીપજ્યું

Karnavati 24 News

ભાવનગર ના જેસર તાલુકા ના રસ્તાઓ ની હાલત બિસમાર .

Karnavati 24 News

અમદાવાદમાં કોંગ્રેસની સંકલ્પ પરીવર્તન પદયાત્રામાં ઓછી હાજરી વચ્ચે ફિક્કો પ્રતિસાદ, કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો જ ગાયબ

Karnavati 24 News