Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

75 મા સ્વાતંત્ર દિવસ નિમિતે આઝાદી નો અમૃત મહોત્સવ મણીનગર વોડ ના મીલત નગર મા સુર્યાનગર પાસે સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાયો .+

આજ રોજ તારીખ 15 ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ મીલતનગર ખાતે 15 ઓગસ્ટ ની ઉજવણી કરવામાં આવી હતી જેનું આયોજન હમીદભાઈ ,સલિમભાઈ, નિકુંજભાઈ એ કર્યું  હતું જેમાં પ્રજાજનોનો પુષ્કડ સાથસહકાર મડયો  હતો જેમા. મણિનગર કોર્પોરેટર શ્રી કરણ ભટ્ટ , કર્ણાવતી મહાનગરના બક્ષીપંચ યુવા મોરચાના મંત્રી શ્રી રાકેશભાઈ બ્રહ્મભટ્ટ જેવા મહાનુભવો હાજર રહ્યા હતા અને વિશેસ મા રાષ્ટ્રીય સ્કાઉટ એન્ડ ગાઈડસ ના નેશનલ ડેપ્યૂટી કમિસ્નર શ્રી મનન ત્રિવેદી જેવા હામહાનુભવો હાજર રહ્યા હતા અને આ આઝાદી ના 75 ના અમૃત મહોત્સવ ને સફડ રહ્યો હતો .                                                                                                                      રિપોટર. મહેરૂનિશા

संबंधित पोस्ट

आज जारी होगा कॉमन पोस्ट ग्रेजुएट एंट्रेंस टेस्ट का रिजल्ट…..

Karnavati 24 News

ज्ञानवापी मामला :अखिलेश और ओवैसी पर होगा मुकदमा या नहीं, आज आएगा आदेश

Admin

 અવડી લતે ચડેલા પુત્રને સુધારવા, પિતાએ ધાર્મીકતાનો સહારો લેતા રૂ. 17.20 લાખ ગુમાવ્યાં

Karnavati 24 News

रेलवे भर्ती परीक्षा रिजल्ट पर बवाल क्यों? जानिए हर सवाल का जवाब

Karnavati 24 News

अलवर में 32 साल के युवक ने सुसाइड किया :

Admin

Kejriwal set to table confidence motion in Delhi assembly today