Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

રાજકોટ શહેર ના વોર્ડ નંબર 4 માં પેવિંગ બ્લોક નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

વોર્ડ નંબર 4 માં મોરબી રોડ જકાતનાકા પાસે બાલગોપાલ રેસ્ટોરન્ટ પાસે કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા ની ગ્રાન્ટ માંથી મંજૂર થયેલા પેવિંગ કામનું ખાત મુહૂર્ત આજ રોજ ભાજપના મહામંત્રી કિશોરભાઈ રાઠોડ ના વરદહસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા, નયનાબેન પેઢડીયા, સોનલબેન સોરઠીયા, પરેશભાઈ પીપળીયા, અશોકભાઈ લુણાગરિયા, દીપકભાઈ પનારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તથા વોર્ડ નંબર 4 ના આગેવાનો કાર્યકર્તા, તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને પેવિંગ બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુંવોર્ડ નંબર 4 માં મોરબી રોડ જકાતનાકા પાસે બાલગોપાલ રેસ્ટોરન્ટ પાસે કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા ની ગ્રાન્ટ માંથી મંજૂર થયેલા પેવિંગ કામનું ખાત મુહૂર્ત આજ રોજ ભાજપના મહામંત્રી કિશોરભાઈ રાઠોડ ના વરદહસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા, નયનાબેન પેઢડીયા, સોનલબેન સોરઠીયા, પરેશભાઈ પીપળીયા, અશોકભાઈ લુણાગરિયા, દીપકભાઈ પનારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તથા વોર્ડ નંબર 4 ના આગેવાનો કાર્યકર્તા, તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને પેવિંગ બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુંવોર્ડ નંબર 4 માં મોરબી રોડ જકાતનાકા પાસે બાલગોપાલ રેસ્ટોરન્ટ પાસે કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા ની ગ્રાન્ટ માંથી મંજૂર થયેલા પેવિંગ કામનું ખાત મુહૂર્ત આજ રોજ ભાજપના મહામંત્રી કિશોરભાઈ રાઠોડ ના વરદહસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા, નયનાબેન પેઢડીયા, સોનલબેન સોરઠીયા, પરેશભાઈ પીપળીયા, અશોકભાઈ લુણાગરિયા, દીપકભાઈ પનારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તથા વોર્ડ નંબર 4 ના આગેવાનો કાર્યકર્તા, તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને પેવિંગ બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

संबंधित पोस्ट

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મળી આરોગ્ય વિભાગની ગવર્નીંગ બોડીની બેઠક

Karnavati 24 News

સાવરકુંડલાનાં આદસંગની સીમમાં વન્યપ્રાણીઓ માટે જોખમી ગેરકાયદેસર વીજ જોડાણ દુર કરો

Admin

 ચાણસ્માના ખેડૂતે પરંપરાગત ખેતી છોડી ઓર્ગેનિક આમળાની સફળ રીતે ઉત્પાદન મેળવ્યું, બે વિઘામાંથી વર્ષે 1.20 લાખની કમાણી

Karnavati 24 News

મણીનગર બેસ્ટ હાઇસ્કૂલ પાસે અકસ્માત સર્જાયો

Admin

સુરત ના વરાછા ઝોન ઓફિસ ખાતે સોસાયટી રહીશો નો મોરચો

Karnavati 24 News

ગીર સોમનાથ જિલ્લામાં 26 ફેબ્રુઆરીએ ગરીબ કલ્યાણ મેળો યોજાશે, CM ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સથી જોડાશે

Karnavati 24 News