Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ઉના તાલુકાના કંસારી ગામના નાગરિકો વીજળી ગુલ ના પ્રશ્નનો ધોકડવા ગામ ના પી.જી.વી.સી.એલ કચેરીમાં ખાતે

ઉના તાલુકાના કંસારી ગામના નાગરિકો વીજળી ગુલ ના પ્રશ્નનો ધોકડવા ગામ ના પી.જી.વી.સી.એલ કચેરીમાં ખાતે

સમગ્ર ગ્રામ વાસીઓએ આજે pgvcl માં જઈ અને ધારદાર રજૂઆત કરી છેલ્લા કેટલાક સમયથી લાઈટના અભાવે લોકો પીડાવી રહ્યા છે લાઈટ આવે છે જાય છે તેવી સમસ્યા હાલ થઈ રહી છે જેને કારણે આજે રજૂઆત કરી છે

ઉના પંથકમાં કંસારી ગામના નાગરિકો જ્યોતિ લાઈટ ગુલ ના ધાંધિયા ને કારણે નાયબ કાર્યપાલક ઈજનેર પી.જી.વી.સી.એલ.
 કચેરી ધોકડવા ખાતે કંસારી ગામના લોકો એ સૂત્રોચ્ચાર કરી વીજળી ગુલ ના વિવિધ પ્રશ્નનો ને લઈને કરી રજુઆત કરવામાં આવી હતી. તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર પી.જી.વી.સી.એલ.અમરેલી અને ઉના શ્રી નાયબ કલેકટર શ્રી અને ઉના શ્રી ધારાસભ્ય પુજા ભાઈ વંશ અને શ્રી મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય ને લેખીત પત્રમાં ચાંદોરા રમેશભાઈ એલ દ્વારા લેખિત પત્રમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે રજુઆત કરી હતી ત્યારે નાયબ કાર્યપાલક ઈજનેર રે આગામી દિવસોમાં નીણય લાવવા ની ખાત્રી આપી હતી અને નહીં આવે તો પી.જી.વી.સી.એલ.નો.ધેરાવ કરવાની કંસારી ગામના નાગરિકો દ્વારા ચીમકી આપવામાં આવી હતી

संबंधित पोस्ट

વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય વ્યાપી કાર્યક્રમ અંતર્ગત આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું, જિલ્લામાં 4.72 લાખ આયુષ્યમાન કાર્ડના લાભાર્થી છે.

Admin

 ગુજરાતમાં 27 ડિસેમ્બરે માવઠાની આગાહી, ઘઉં-રાયડા જેવા પાકોમાં નુકશાનની ભીતિ

Karnavati 24 News

નાના સુરકાના યુવાનને અધમુવો કરી ૬ શખ્સ ગુપ્ત અપહરણ કર્યું

Admin

અમદાવાદમાં કોંગ્રેસની સંકલ્પ પરીવર્તન પદયાત્રામાં ઓછી હાજરી વચ્ચે ફિક્કો પ્રતિસાદ, કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો જ ગાયબ

Karnavati 24 News

દામનગર ના શાખપુર કુમાર શાળા માં સહ શેક્ષણિક અંતર્ગત બ્લડ ચકાસણી કેમ્પ યોજાયો

Admin

જૂનાગઢ મહાનગરપાલિકાનુ ઘર સફાઈ દિવાબતી અને ગાર્બેજ કલેકશન વેરામાં વધારાની દરખાસ્ત સાથેનું બજેટ રજુ

Karnavati 24 News