Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

ડીસાના મોદી સમાજ દ્વારા આયોજીત માતાશેરી થી બહુચરાજી પગપાળા યાત્રા સંઘ પ્રયાણ કર્યુ

ડીસાના મોદી સમાજ દ્વારા આયોજીત માતાશેરી થી બહુચરાજી પગપાળા યાત્રા સંઘ પ્રયાણ કર્યુ

ડીસામાં 44 વર્ષથી નીકળતો પગપાળા સંઘ અષાઢ સુદ પૂનમ ના દિવસે બહુચરાજી પહોંચશે
ડીસા સ્થિત બહુચર કૃપા સંઘ દ્વારા અને મોદી સમાજ દ્વારા આયોજીત ડીસાથી બહુચરાજી 44 માં પગપાળા સંઘ આજ રોજ ડીસા ના માતાશેરી ખાતે આવેલ બહુચર માતાજીના મંદિરથી બહુચરાજી તરફ વહેલી સવારે જવા પ્રસ્થાન કરવાંમા આવ્યું હતું
ડીસાથી નીકળેલ બહુચરાજી પગપાળા યાત્રા સંઘ સોમવારે સવારે પાટણમાં પહોંચતા ભવ્ય શોભાયાત્રા નગરમાં ફરશે. જેનું ઠેર-ઠેર લોકો દ્વારા સ્વાગત કરવામાં આવશે.જયારે મંગળવારના દિવસે મોઢેરામાં આરતી થશે. ત્યારબાદ આનંદના ગરબાની મંડળો દ્વારા રમઝટ બોલાશે અને બુધવારે પગપાળા સંઘ સવારે બહુચરાજી મુકામે પહોંચ છે ત્યાંર બાદ મોદી સમાજના મોટી સંખ્યામાં માતાજી ના ભક્તો પહોંચી પણ ભવ્ય શોભાયાત્રા નીકળશે.માં બહુચર માતાજીની આસ્થા ધરાવતા સમાજના ભાઇઓ અને બહેનો પગપાળા સંઘના આયોજકો સુંદર આયોજન કરી ખડેપગે સેવાઓ આપશે. આ પગપાળા સંઘમાં વધુને વધુ ધર્મપ્રેમી લોકો જોડાય તેવો અનુરોધ કર્યો અને માતાજી ને ધજા ચડાવીને.આરતી કરશે.અને ભોજન પ્રસાદ કરી ને ત્યાંથી છૂટા પડશે

संबंधित पोस्ट

અમરેલી : ખાંભા પંથક ની અણઉકેલ ચોરી નો ભેદ ગણતરી ના કલાકો માં ઉકેલાયો

Karnavati 24 News

 વાઘોડિયા રોડ પર તુટેલા ઢાંકણામાંથી ગાય વરસાદી કાંસમાં ખાબકી, ફાયર જવાનોએ રેસ્ક્યૂ કરી

Karnavati 24 News

NEET UG 2022 : NEET UG के लिए करेक्शन विंडो आज बंद हो जाएगी, कैटेगरी बदलने के लिए आपको अतिरिक्त भुगतान करना होगा

Karnavati 24 News

दलित छात्र ने मटके से पानी पिया तो टीचर ने की मारपीट, हुई मौत

Karnavati 24 News

એનજીઓના સ્થાપક અમિતાભ શાહ યુવા અનસ્ટોપેબલના સ્કૉલર અને દાનવીરો સાથે કેન્દ્રીય કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાનીને મળ્યા

Admin

ब्रिटेन में फैला मंकी पॉक्स: अब तक 7 संक्रमित

Karnavati 24 News