Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

રાજકોટ જિલ્લા ના જેતલસર ગામે જતી રેલ્વે લાઈન નું ગેજ પરિવર્તન સંપૂર્ણ

સૌરાષ્ટ્ર ના બોટાદ જિલ્લાના ઢસા જકસન. થી રાજકોટ જિલ્લા ના જેતલસર ગામે જતી રેલ્વે લાઈન નું ગેજ પરિવર્તન
સંપૂર્ણ તૈયાર થઈગયેલ છે.
આજરોજ તા.૧૮/૬/૨૦૨૨.ના રોજ રેલ્વે ટ્રેનનું ટેસ્ટીંગ થઈ રહ્યું છે. જેના ઉદઘાટન સમારોહ માં અમરેલી લોકસભા ના સાંસદ ભાઈ શ્રી નારાણભાઇ કાછડીયા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા. જેનું વિડિયો શુટિંગ કુકાવાવ વડીયા કર્ણાવતી ન્યુઝરિપોર્ટર પ્રકાશભાઈ વઘાસિયા નો અહવાલ.

संबंधित पोस्ट

૧૧૬ PSI ની આંતરીક બદલી ના આદેશ જાહેર થયાં…

Karnavati 24 News

ભગવાન જગન્નાથ દર્શન માટે માસ્ક જરૂરી: 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળો, 2 હજાર સાધુઓ જોડાશે

Karnavati 24 News

એક વર્ષમાં CNGના ભાવમાં 74%નો વધારો

Karnavati 24 News

NPCILમાં 55,000 સુધીના પગારની નોકરી આવી સામે આ રીતે કરો અરજી

Karnavati 24 News

UPSC પ્રિલિમ્સ પરિણામ 2022: UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સમાં સફળ ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી, દર્શન કુમાર પટેલ ટોપ પર

Karnavati 24 News

🙏મહાદેવ હર 🙏

Karnavati 24 News