Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

પાકિસ્તાની પત્રકારે કહ્યુ,BJP-નૂપુર પર હુમલો બંધ કરો, મુસ્લિમ નેતાઓને કરી આ અપીલ

પયગંબર મોહમ્મદ પર આપત્તિજનક ટિપ્પણી કરવા પર BJPમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા નૂપુર શર્માને પાકિસ્તાનના એક પત્રકારનું સમર્થન મળ્યું છે. આ પહેલા નેધરલેન્ડના સાંસદ અને પાકિસ્તાની મૂળના લેખક તાહિર ફતેહે પણ નૂપુરના પક્ષમાં નિવેદન આપ્યું હતું. પાકિસ્તાની મૂળના પત્રકાર તહા સિદ્દીકીએ નૂપુરના સમર્થનમાં ટ્વીટ કર્યું. તહાએ લખ્યું, નૂપુર શર્મા અને BJP પર હુમલો કરવાને બદલે હદીસની પુષ્ટિ શા માટે નથી કરતા. મુસ્લિમ નેતાઓએ તેના માટે આગળ આવવુ જોઈએ અને જો તે ખોટું હોય તો તેને તાત્કાલિક બુખારીમાંથી હટાવી દેવું જોઈએ. જેને કારણે કોઈપણ મજાક નહીં બનાવી શકશે. તહા સિદ્દીકી મૂળ પાકિસ્તાની પત્રકાર છે અને હાલ પેરિસમાં રહે છે. તે ઈન્સ્ટીટ્યૂટ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, કરાચીનો પૂર્વ વિદ્યાર્થી અને આલ્બર્ટ લોંડ્રેસ પુરસ્કાર વિજેતા છે. તહા ન્યૂયોર્ક ટાઈમ્સ, ગાર્ડિયન, અલઝઝીરા અને ફ્રાન્સ-24 જેવા મીડિયા હાઉસ માટે લખે છે. આ અગાઉ નેધરલેન્ડના સાંસદ ગિર્ટ વિલ્ડર્સે કહ્યું હતું કે, આ ખૂબ જ હાસ્યાસ્પદ છે કે અરબ અને ઈસ્લામિક દેશ ભારતીય નેતા નૂપુર શર્માના પયગંબર વિશે સત્ય જણાવવા પર ભડકી ગયા છે. ભારત શા માટે માફી માંગે? તેમણે ટ્વીટ કર્યું, તુષ્ટિકરણ ક્યારેય કામ નથી કરતું. તે બાબતોને વધુ ખરાબ કરી દે છે. આથી, ભારતના માર

संबंधित पोस्ट

ભાવનગરમાં એકા તરે પાણી આવતા લોકોની મૂશ્કેલી વધવા પામી .

Admin

 સામાન્ય દિવસોમાં ભરચક રહેતા ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક વધ્યો ઉતરાયણ પર્વને અનુલક્ષી ટ્રાફિકનું ભારણ વધ્યું

Karnavati 24 News

સોનું અને ચાંદી મોંઘા થયા પછી પણ ગ્રાહકોએ સસ્તી ખરીદી કરવી જોઈએ

Karnavati 24 News

GOOD NEWS/ બેંક ગ્રાહકો માટે ખુશખબર આવી, SBIએ ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજદર વધાર્યા

Karnavati 24 News

પ્રધાનમંત્રી ગ્રામ સિંચાઈ યોજના (ફેઝ-૨) અંતર્ગત રાજકોટ તાલુકાના બેડલા, ડેરોઈ, હડમતીયા (ગો.) ખાતે ભૂપતભાઈ બોદર ના અધ્યક્ષ સ્થાને ગ્રામસભાઓ યોજાઇ.

Karnavati 24 News

પાકિસ્તાન: પેશાવરની મસ્જિદમાં જુમ્માની નમાઝ દરમિયાન આત્મઘાતી હુમલો, 30 લોકોના મોત, 50થી વધારે ઘાયલ

Karnavati 24 News