Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આયોજિત પરિવર્તન યાત્રા દેવગઢ બારીયા વિધાનસભા ખાતે આવી પહોંચી

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આયોજિત પરિવર્તન યાત્રા દેવગઢ બારીઆ વિધાનસભા ખાતે ગત રોજ પહોંચી હતી જેમાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અર્જુનભાઈ રાઠવા, બી.ટી.પી ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરેશ ભાઈ વસાવા તેમજ આમ આદમી પાર્ટી ના પ્રદેશ જીલ્લા અને તાલુકા ના વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરિવર્તન યાત્રા અન્વયે ભજન સંધ્યા કાર્યક્રમ અવન્તિ મંદિર ખાતે યોજવા માં આવ્યો હતો તેમજ આજ રોજ સવારે દેવગઢ બારીઆ ખાતે રોડ શો અને જન સંવાદ કાર્યક્રમ સીગોર મુકામે યોજવા માં આવ્યો હતો જેમાં મોટી સંખ્યા માં બી.જે.પી. અને કોંગ્રેસ ના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી માં જોડાયા હતા.જેમાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અર્જુનભાઈ રાઠવા, બી.ટી.પી ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરેશ ભાઈ વસાવા તેમજ આમ આદમી પાર્ટી ના પ્રદેશ જીલ્લા અને તાલુકા ના વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરિવર્તન યાત્રા અન્વયે ભજન સંધ્યા કાર્યક્રમ અવન્તિ મંદિર ખાતે યોજવા માં આવ્યો હતો તેમજ આજ રોજ સવારે દેવગઢ બારીઆ ખાતે રોડ શો અને જન સંવાદ કાર્યક્રમ સીગોર મુકામે યોજવા માં આવ્યો હતો જેમાં મોટી સંખ્યા માં બી.જે.પી. અને કોંગ્રેસ ના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી માં જોડાયા હતા.

संबंधित पोस्ट

જુનાગઢ મનપાની આગામી ચૂંટણીમાં આપના પડકારનો ભાજપ તથા કોંગ્રેસને ડર

Admin

શું એકનાથ શિંદેને ઝટકો આપશે ફડણવીસ? ઉદ્ધવ જૂથના દાવાથી રાજકીય હલચલ તેજ

Admin

શરદ પવારની બેઠકમાં મમતા નહીં આવેઃ બંગાળના સીએમ પાસે સમય નથી, અભિષેક બેનર્જી રાષ્ટ્રપતિ પદ માટે બેઠકમાં હાજરી આપશે

Karnavati 24 News

ગુજરાત ઈલેક્શન 2022 : ભાવનગરમાં ભાજપ કોંગ્રેસ ઉમેદવારોના કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ

Admin

સુરત: યોગી આદિત્યનાથને ફરી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બનાવવા માટે ઓલપાડમાં મહાયજ્ઞનું કરાયું આયોજન.!

Karnavati 24 News

આજે ગુજરાતમાં 1 લાખ કરોડનું ગુજરાતનું ડેરી માર્કેટ – વડાપ્રધાન મોદી

Karnavati 24 News