Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

અમરનાથ યાત્રાના રૂટ પર એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, શ્રીચંદ ટોપમાં સુરક્ષાદળોનું ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શુક્રવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. કાશ્મીર પોલીસ ઝોન અનુસાર, આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. જોકે ઓપરેશન હજુ ચાલુ છે. અનંતનાગના પહલગામ વિસ્તારના શ્રીચંદ ટોપ ફોરેસ્ટ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે સુરક્ષા દળોએ ત્યાં ઘેરાબંધી કરીને શોધખોળ શરૂ કરી હતી. ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું.

ઉલ્લેખનીય છે કે, આ વિસ્તાર અમરનાથ યાત્રા રૂટના પહેલગામને અડીને આવેલો છે. બે વર્ષ બાદ 30 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે.

संबंधित पोस्ट

કોરોનાએ અમીર-ગરીબનું અંતર વધાર્યું: દર 30 કલાકે જન્મે છે એક અબજોપતિ,

Karnavati 24 News

સરકાર પહેલાં સરકારી હોસ્પિટલના ICU ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લાવે, ભરૂચમાં ખાનગી તબીબોનો વિરોધ

Karnavati 24 News

કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા 13 થી 16 મે દરમિયાન યોજાશેઃ 4588 જગ્યાઓ માટે 18 લાખથી વધુ ઉમેદવારો, એક ક્લિકથી જાણો પરીક્ષા કેન્દ્રનું લોકેશન

Karnavati 24 News

દિલ્હી: MCDની બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની રોક, યથાસ્થિતિ બનાવી રાખવાના આદેશ

Karnavati 24 News

અમિત શાહનું રાજભવનમાં રાજ્યપાલે કર્યુ સ્વાગત, સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે

Karnavati 24 News

રૂપિયો કેમ આટલો ઘટી રહ્યો છે?: SBI ચેરમેને કારણ જણાવ્યું કહ્યું- અમારા કરતાં માત્ર બે દેશોની કરન્સી સારી

Admin