Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

NCP પદ ગ્રહણ સમારોહ

અમદાવાદ આજરોજ તારીખ 01-05-2022 ના રોજ NCP કાર્યાલય ખાતે આકાશ સરકાર ને અમદાવાદ શહેર પ્રમુખ નુ પદ આપવામાં આવ્યું. તેમને જણાવ્યું કે અમે વર્તમાન સરકાર ની બે ધારી નીતિ સામે ઉગ્ર આંદોલન કરીશું અને અમદાવાદ ના પૂર્વ પશ્ચિમ ના ભેદ દૂર કરીશું. આ પ્રસંગે NCP અમદાવાદ ના કોર્પોરેટર અને રાષ્ટ્રીય મહામંત્રી નિકુલ સિંહ તોમર અને NCP ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યકર્તાઓ તથા આશાવર્કર બેહેનો હાજર રહ્યા હતા.

संबंधित पोस्ट

હવામાનમાં પલટો, તડકાના કારણે તાપમાનમાં વધારો : તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો, સવારથી સૂર્યપ્રકાશને કારણે ગરમી અને ભેજનું પ્રમાણ વધ્યું

Karnavati 24 News

દીવમાં કિસાન ક્રેડીટ કાર્ડ સંદર્ભે બેંકોની મીટીંગ યોજાઈ, મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા

Karnavati 24 News

વેળાવદર ખાતે આવેલ જગવિખ્યાત કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન તા. ૧૫ ઓક્ટોબરથી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે

Admin

ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે આચારસંહિતા લાગુ થયા પહેલા ૩૮ જેટલા બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર ની અન્ય સ્થળે રાજ્યમાં બદલી

Karnavati 24 News

મણિનગર રેલ્વે સ્ટેશન સામે આવેલ રાજરત્ન આર્કેડ ની બહાર AMC ના દબાણ ખાતાએ કામગીરી હાથ ધરી

Karnavati 24 News

બોટાદ ના બહુમુખી પ્રતિમા ધરાવતા ગૌરક્ષા સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજ્ય ના ઉપાધ્યક્ષ તરીકે ની બેવડી જવાબદારી સંભાળી

Admin