Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જૂનાગઢના વણઝારી ચોક વિસ્તાર નો બનાવ, પત્નીએ આપઘાત કરતા સમશાન યાત્રા વખતે પતિએ પણ ઝેર પી લીધું

જૂનાગઢના વણઝારી ચોક વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં રહેતા પરણિતાએ ગતરાત્રે કોઇક કારણોસર ઝેરી ટીકડા ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી જ્યારે આજે સવારે તેની સ્મશાનયાત્રા વખતે પરણિતાને પતિએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ખસેડાયો હતો પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વણઝારી ચોક વિસ્તારમાં આવેલ વેસ્ટ એપાર્ટમેન્ટમાં રહેતા ભવ્યભાઈ વશા એમ.આર. તરીકે ફરજ બજાવે છે ગત વર્ષે તેના હર્ષિદાબેન સાથે લગ્ન થયા હતા.આ દરમિયાન ગત રાતે હર્ષિદાબેન એક વર્ષ થી આ વિશે કોઈ કારણોસર શીલ ફોર્સના ઝેરી ટીકડા ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી અને પરિવારજનો માં શુભ સવાર હતો આજે સવારે હરસીદાબેન ની સમશાન યાત્રા નીકળે તે પૂર્વે તેના પતિ ભવ્યભાઈ વસા એ ઝેરી દવા પી લેતાં તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગેની જાણ થતા બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે જઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવથી પરિવારમાં પણ ગમગીની ફેલાઈ ગઈ હતી હાલ પત્નીના મૃત્યુ બાદ પતિએ પણ આપઘાતનો પ્રયાસ કરતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે હાલ તેમની સ્થિતિ સ્થિર છે

संबंधित पोस्ट

યુથ ઓફ યુનિવર્સ દ્રારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ફ્રી મેડીકલ ચેકઅપ , રક્તદાન અને વૃક્ષારોપણ કેમ્પ નું આયોજન

Karnavati 24 News

અમરેલી જિલ્લામા આવેલ ચલાલથી ગોપાલગ્રામ વચ્ચે ગુરુકુલના પાટિયા પાસે એસ.ટી.નો અકસ્માત સર્જાયો હતો.

Karnavati 24 News

 પેપર લીક મામલે કમલમમાં વિરોધ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓને મળ્યા જામીન

Karnavati 24 News

 અમરેલીમાં 2.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા

Karnavati 24 News

દિવાળી ટાણે જ હોળી : GSRTCની એપ્લિકેશન ઠપ, ઓનલાઇન બુકીંગ અટક્યું

Admin

અમદાવાદનું જડેશ્વર વન રાજ્યનું પહેલું એવું વન છે જે ‘ડમ્પિંગ સાઇટ’ ઉપર નિર્માણ પામ્યું

Karnavati 24 News